Site icon News Continuous Bureau | Mumbai

જય બજરંગ બલી! ગુજરાતના આ શહેરના 108 મંદિરોમાં લાઉડ સ્પીકરથી દિવસમાં 2 વાર થશે હનુમાન ચાલીસાનો પાઠ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

ગુજરાતમાં હવે મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. 

રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર વડોદરામાં 108 મંદિરો લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાનો પાઠ અને આરતી કરવામાં આવશે. 

આ અનોખી પહેલ જિલ્લામાં એક સ્થાનિક સંસ્થા 'મિશન રામ સેતુ' દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પહેલ શરૂ કરવાનો હેતુ કોરોના રોગચાળાને જોતા, સરકારની ઘણી માર્ગદર્શિકાઓ અને પ્રતિબંધોને કારણે, લોકોને મંદિરો અથવા ગીચ સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાનું કહેવામાં આવી રહ્યું છે.

વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિના ના પહેલા સોમવારના રોજ લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ હતું. 

કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના આ નેતાના ઘર પર ગ્રેનેડથી કર્યો હુમલો, 4 વર્ષના બાળકનું મોત અને 7 ઘાયલ ; સેનાનું સર્ચ ઓપરેશન જારી

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit in Cancer આવતીકાલે સૂર્યનું કર્ક રાશિમાં થશે ગોચર, આ 5 રાશિઓ માટે મુશ્કેલીનો સમય, કારકિર્દી અને પરિવારમાં જોવા મળશે અશુભ અસર
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
JupiterMoon Conjunction July 14 ગુરુચંદ્રની યુતિથી આ 4 રાશિઓ પર થશે દૈવી કૃપા, જ્ઞાન, ધન અને ભાગ્યમાં થશે વધારો!
Exit mobile version