Site icon

  સોમનાથ મંદિરના પ્રત્યક્ષ દર્શન બંધ. જાણો વિગત…

સૌરાષ્ટ્રમાં કોરોના નુ સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે

ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર આવતીકાલ થી અનિશ્ચિત મુદત સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

જોકે શ્રદ્ધાળુઓ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી શકશે.

કોરોના ઇફેક્ટ : વારાણસીના આ સુપ્રસિદ્ધ મંદિરમાં દર્શન ઉપર પાબંધી.
 

Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Exit mobile version