Site icon News Continuous Bureau | Mumbai

  સોમનાથ મંદિરના પ્રત્યક્ષ દર્શન બંધ. જાણો વિગત…

સૌરાષ્ટ્રમાં કોરોના નુ સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે

ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર આવતીકાલ થી અનિશ્ચિત મુદત સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

જોકે શ્રદ્ધાળુઓ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી શકશે.

કોરોના ઇફેક્ટ : વારાણસીના આ સુપ્રસિદ્ધ મંદિરમાં દર્શન ઉપર પાબંધી.
 

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version