Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણ ઘટતા રૂપાણી સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ખુલશે ગુજરાત ના તમામ પવિત્ર યાત્રાધામ ; જાણો વિગતે 

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્તા અનિશ્વિત સમય સુધી બંધ રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી છે.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ અને સાળંગપુર મંદિરના દ્વાર 11 જૂનથી ખુ્લ્લા મુકવામાં આવશે.

Join Our WhatsApp Channel

અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. 

જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું અને અતિથિ ગૃહમાં ભોજન શાળા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.

આ સરકારી અધિકારીએ તો ભારે કરી; ભગવાન શ્રીરામનું આધાર કાર્ડ માગ્યું

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version