Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણ ઘટતા રૂપાણી સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ખુલશે ગુજરાત ના તમામ પવિત્ર યાત્રાધામ ; જાણો વિગતે 

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્તા અનિશ્વિત સમય સુધી બંધ રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી છે.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ અને સાળંગપુર મંદિરના દ્વાર 11 જૂનથી ખુ્લ્લા મુકવામાં આવશે.

Join Our WhatsApp Channel

અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. 

જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું અને અતિથિ ગૃહમાં ભોજન શાળા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.

આ સરકારી અધિકારીએ તો ભારે કરી; ભગવાન શ્રીરામનું આધાર કાર્ડ માગ્યું

Baba Vanga’s Predictions શું તમારું ભાગ્ય બદલાશે? બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ આ રાશિઓને થશે આર્થિક લાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Labh Drishti Yog શનિમંગળના સંયોગથી બની રહ્યો છે ખાસ ‘લાભ દ્રષ્ટિ યોગ’, આ 4 રાશિઓના જાતકોની થશે અઢળક કમાણી!
Exit mobile version