Site icon

શું તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ ભોગ જરુર ચઠાવો, હનુમાન દાદા તરત જ ભક્તોની મનોકામના સાંભળે છે

જ્યોતિષ ટિપ્સ: ભગવાન હનુમાનજીને બૂંદી અર્પણ કરવી જોઈએ કારણ કે ભગવાન બૂંદીને ખૂબ પ્રેમ કરતા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે હનુમાનજીની પૂજા કરો છો, ત્યારે તમારે તેમને બુંદીનો પ્રસાદ અવશ્ય ચઢાવો.

Hanuman like this prasad

શું તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ ભોગ જરુર ચઠાવો, હનુમાન દાદા તરત જ ભક્તોની મનોકામના સાંભળે છે શું તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ ભોગ જરુર ચઠાવો, હનુમાન દાદા તરત જ ભક્તોની મનોકામના સાંભળે છે

 News Continuous Bureau | Mumbai

કલયુગના ભગવાન હનુમાનને પ્રસન્ન ક્રવા લોકો વિવિધ ઉપાયો કરે છે. મંગળવાર અને શનિવારે હન્નુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસો ભગવાન હનુમાનના કહેવાય છે. એવું કહેવાય છે કે જો તમે મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરીને પ્રસન્ન કરો છો, તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાને પ્રસન્ન કરવા માટે લોકો તેમને અલગ-બ્લગ પ્રકારનું ભોજન અર્પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તે ક્યારેય પોતાનો માર્ગથી ભટકી જતો નથી.

હનુમાનજીને પ્રસાદમાં શું અર્પણ કરશો? 

ભગવાન હનુમાનજીને બુંદી અર્પણ કર્વી જોઈએ કારણ કે ભવાનને બુંદી ખૂબ જ પ્રિય હતી. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે હનુમાન્જીની પૂજા કરો છો, ત્યારે તમારે તેમને બુંદીનો પ્રસાદ અવશ્ય ચઢાવો. બુંદીનો પ્રસોદ ચડાવતી વખત, તમે જે ઈચ્છો તે તેમની સાથે તમારી ઈચ્છા કહો. તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થોય છે.
બેસનના લાડુ બજુગબલીને ખૂબ પ્રિય છે. મંગળવાર અને શનિવારે માનજીને બેસનના લાડુ અરૂપણ કરવા જોઈએ. તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. 
આ સમાચાર પણ વાંચો :અક્ષય તૃતીયા પર સોનું નહીં, 5 રૂપિયાનો આ ઉપાય બનાવી શકે છે કરોડપતિ, જીવનભર નહીં પડે પૈસાની કમી  
રોટલી કે મીઠી રોટલી જાતે બનાવીને દર મંગળવારે બજરંગબલીને અર્પણ કરવાથી તમારી પ્રગતિનો માર્ગ ખુલે છે. તમારા કોઈપણ કાર્યમાં કોઈ અડચણ નથી.
જલેબી હનુમાનજીનું ખૂબ જ પ્રિય ભોજન છે. તમે આને મંગળવાર અને અન્ય કોઈપણ દિવસે હનુમાનજીને ચઢાવી શકો છો અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ મેળવી શકો છો.
સોપારી અર્પણ કરવાનો હેતુ એ છે કે ભગવાન તમારા દરેક મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી પોતાના માથે લેશે. મંગળવારે પૂજા કર્યા પછી હનુમાનજીને બનારસી સોપારીનો રસદાર બીડો અર્પિત કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
Join Our WhatsApp Community
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version