Site icon

મહાકુંભ 2021: પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સન્યાસી બનાવવાની પ્રક્રિયા શરૂ, આટલા બધા સાધુઓને દીક્ષા આપી

હરિદ્વારમાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સંતો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે . 

શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાએ  હરિદ્વાર કુંભમાં 75 નાગા સાધુઓને દીક્ષા આપી છે.

Join Our WhatsApp Community

આ 75 નાગા સંતો 12 અને 14 એપ્રિલના રોજ શાહી સ્નાનમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે નાગા સંન્યાસી બનવાની પરંપરા આદિ જગતગુરુ શંકરાચાર્યના સમયથી ચાલતી આવી છે.

જ્ઞાનવાપી વિવાદ:જાણો હિન્દુ પક્ષકારોએ કોર્ટમાં એવું તે શું કહ્યું કે રામ મંદિરની માફક કાશી મસ્જિદનું પણ સર્વેક્ષણ કરાવવા તૈયાર થઈ કોર્ટ….
 

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version