Site icon News Continuous Bureau | Mumbai

મહાકુંભ 2021: પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સન્યાસી બનાવવાની પ્રક્રિયા શરૂ, આટલા બધા સાધુઓને દીક્ષા આપી

હરિદ્વારમાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સંતો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે . 

શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાએ  હરિદ્વાર કુંભમાં 75 નાગા સાધુઓને દીક્ષા આપી છે.

Join Our WhatsApp Community

આ 75 નાગા સંતો 12 અને 14 એપ્રિલના રોજ શાહી સ્નાનમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે નાગા સંન્યાસી બનવાની પરંપરા આદિ જગતગુરુ શંકરાચાર્યના સમયથી ચાલતી આવી છે.

જ્ઞાનવાપી વિવાદ:જાણો હિન્દુ પક્ષકારોએ કોર્ટમાં એવું તે શું કહ્યું કે રામ મંદિરની માફક કાશી મસ્જિદનું પણ સર્વેક્ષણ કરાવવા તૈયાર થઈ કોર્ટ….
 

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version