Site icon News Continuous Bureau | Mumbai

મહાકુંભ 2021: પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સન્યાસી બનાવવાની પ્રક્રિયા શરૂ, આટલા બધા સાધુઓને દીક્ષા આપી

હરિદ્વારમાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સંતો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે . 

શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાએ  હરિદ્વાર કુંભમાં 75 નાગા સાધુઓને દીક્ષા આપી છે.

Join Our WhatsApp Channel

આ 75 નાગા સંતો 12 અને 14 એપ્રિલના રોજ શાહી સ્નાનમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે નાગા સંન્યાસી બનવાની પરંપરા આદિ જગતગુરુ શંકરાચાર્યના સમયથી ચાલતી આવી છે.

જ્ઞાનવાપી વિવાદ:જાણો હિન્દુ પક્ષકારોએ કોર્ટમાં એવું તે શું કહ્યું કે રામ મંદિરની માફક કાશી મસ્જિદનું પણ સર્વેક્ષણ કરાવવા તૈયાર થઈ કોર્ટ….
 

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit in Gemini સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય.
Gajalakshmi Rajyog ગુરુશુક્રની યુતિથી બની રહ્યો છે ‘ગજલક્ષ્મી રાજયોગ’ આ રાશિઓનું નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version