Site icon News Continuous Bureau | Mumbai

હરસિદ્ધિ મંદિર.

હરસિદ્ધિ મંદિર  મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર મરાઠાઓના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મંદિરની મુખ્ય દેવી હરસિદ્ધિ માતા છે જેમની મૂર્તિ ઘેરા લાલ રંગની છે અને મૂર્તિની આજુબાજુ મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની મૂર્તિ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ત્યાં સ્થિત છે જ્યાં સતીના શરીરનો એક ભાગ, એટલે કે હાથની કોણી પડી હતી. તેથી, આ સ્થાનને શક્તિપીઠ માનવામાં આવે છે.  

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version