Site icon News Continuous Bureau | Mumbai

ઘરના મંદિરમાં છે લડ્ડુ ગોપાલ તો આ રીતે કરો તેમની પૂજા

આજકાલ ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલની સ્થાપના કરે છે. તેઓ સવારે અને સાંજે પૂજા અને આરતી કરે છે. જો તમે પણ લડ્ડુ ગોપાલને ઘરે લાવવા માંગો છો, તો સૌથી પહેલા તેમની પૂજા, સ્નાન અને પ્રસાદ ચઢાવવાની સાચી રીત જાણી લો

Janmashtami 2023 : Offer these food items to lord krishna on janmashtami to please laddu gopal

Janmashtami 2023 : Offer these food items to lord krishna on janmashtami to please laddu gopal

 News Continuous Bureau | Mumbai

આજકાલ ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલની સ્થાપના કરે છે. તેઓ સવારે અને સાંજે પૂજા અને આરતી કરે છે. જો તમે પણ લડ્ડુ ગોપાલને ઘરે લાવવા માંગો છો, તો સૌથી પહેલા તેમની પૂજા, સ્નાન અને પ્રસાદ ચઢાવવાની સાચી રીત જાણી લો. કેટલાક લોકો લડ્ડુ ગોપાલને ઘરે લાવે છે, પરંતુ તેમની પૂજા કરવાની યોગ્ય રીત નથી જાણતા, જેના કારણે તેમને પરિણામ ભોગવવા પડે છે.

Join Our WhatsApp Channel

લડ્ડુ ગોપાલ પૂજાના નિયમો

જો તમે લડુ ગોપાલને મંદિરમાં રાખો છો તો તેમને નિયમિત સ્નાન કરાવો. તમે દૂધ, દહીં, મધ અને ગંગાજળથી સ્નાન કરાવો. આ સાથે તેમના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.

તેમના વાઘા દરરોજ બદલો. તમે બાળકની જેમ તેમની સંભાળ રાખો. સ્નાન કરાવ્યા પછી અને વસ્ત્રો બદલ્યા પછી, તેમને ચંદન લગાવો. તમારે દિવસમાં ચાર વખત શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને ભોગ ધરાવવું જોઈએ. બાલ ગોપાલને ખાંડ, દહીં બહુ ગમે છે, એવી રીતે એનો આનંદ લેવો સારો.

આ સમાચાર પણ વાંચો : વાહ દાદાજી વાહ! દાદાએ 92 વર્ષની ઉંમરે કરી બતાવ્યું અજાયબી, માત્ર 10 સેકન્ડમાં પુરી કરી 60 મીટરની દોડ.. જુઓ વિડીયો..

જ્યારે, તમે દરરોજ તેમની પૂજા કરો છો. સવારે અને સાંજે આરતી કરવી જોઈએ, આ સૌથી આવશ્યક નિયમ છે. આરતી પછી તેમને ઝૂલો ઝુલાવો. હાલરડું પણ ગાઓ અને પછી પડદો બંધ કરો.

આ સિવાય તમે બાલ ગોપાલને ઘરમાં ક્યારેય એકલા ન છોડો. અમે તમને કહ્યું તેમ, તેઓની સંભાળ બાળકની જેમ રાખવી જોઈએ.

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shravan Solar Eclipse શ્રાવણી સોમવાર અને સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ, આ રાશિના લોકોએ રાખવી પડશે વિશેષ કાળજી.
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Last Solar Eclipse of the Year વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ; 7 કલાકથી વધુ સમય સુધી રહેશે રાહુકેતુનો પ્રભાવ
Exit mobile version