Site icon News Continuous Bureau | Mumbai

Janmashtami 2025: જન્માષ્ટમી પહેલા ઘરમાં લાવો લડ્ડુ ગોપાલ માટે આ વસ્તુઓ, મળશે શ્રીકૃષ્ણનો આશીર્વાદ

Janmashtami 2025: 16 ઓગસ્ટે જન્માષ્ટમીના પાવન અવસરે લાડલા લડ્ડુ ગોપાલ માટે ઘરમાં લાવો તેમની મનપસંદ વસ્તુઓ

Janmashtami 2025: Bring These Items Home Before Janmashtami to Receive Lord Krishna’s Blessings

Janmashtami 2025: Bring These Items Home Before Janmashtami to Receive Lord Krishna’s Blessings

News Continuous Bureau | Mumbai

anmashtami 2025: આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટે ઉજવાશે. આ પાવન તહેવાર પર લોકો ઘરમાં ઝાંખીઓ બનાવે છે અને લડ્ડુ ગોપાલ ને ભોગ ધરાવે છે. જો તમે પણ ધૂમધામથી અને શ્રદ્ધાપૂર્વક જન્માષ્ટમી ઉજવવા ઈચ્છો છો, તો પહેલા જ ઘરમાં કેટલીક વિશેષ વસ્તુઓ લાવી લો, જેનાથી શ્રીકૃષ્ણનો આશીર્વાદ  પ્રાપ્ત થશે.

Join Our WhatsApp Channel

લડ્ડુ ગોપાલની મૂર્તિ

જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલ ની મૂર્તિ સ્થાપિત કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. મૂર્તિને સ્નાન કરાવ્યા પછી માખણ, મિશ્રીઅને અન્ય મનપસંદ ભોગ ધરાવવો જોઈએ. પછી તેમને ઝૂલા પર બેસાડીને આરતી કરવી.

શ્રીકૃષ્ણની પ્રિય વસ્તુઓ: વાંસળી અને મોરપંખ 

શ્રીકૃષ્ણને વાંસળી અને મોરપંખ ખૂબ જ પ્રિય છે. ઘરમાં વાંસળી રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સંબંધોમાં મીઠાશ રહે છે. મોરપંખ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે અને ધનની કમી દૂર કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Raksha Bandhan 2025: રક્ષાબંધન પર બની રહ્યા છે બે શુભ યોગ, જાણો રાખડી બાંધવાનું મુહૂર્ત

માખણ, મિશ્રી અને કામધેનુ

માખણ અને મિશ્રી વિના જન્માષ્ટમી અધૂરી છે. આ બંને વસ્તુઓ શ્રીકૃષ્ણના ભોગ માટે અનિવાર્ય છે. સાથે સાથે કામધેનુ  એટલે કે ગાય અને વાછરડીની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ અને સૌભાગ્ય રહે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
JupiterMoon Conjunction July 14 ગુરુચંદ્રની યુતિથી આ 4 રાશિઓ પર થશે દૈવી કૃપા, જ્ઞાન, ધન અને ભાગ્યમાં થશે વધારો!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version