Site icon News Continuous Bureau | Mumbai

કાળીઘાટ કાળી મંદિર.

કાળીઘાટ મંદિરએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત એક હિન્દુ મંદિર છે, જે દેવી કાળીને સમર્પિત છે. તે 51 શક્તિપીઠોમાંનું એક છે. કલકત્તા નામ કાળીઘાટ શબ્દ પરથી ઉતરી આવ્યું હોવાનું કહેવાય છે. કાળીઘાટને ભારતના 51 શક્તિપીઠોમાંના એક તરીકે ગણવામાં આવે છે, જ્યાં સતીના શરીરના વિવિધ ભાગો શિવના રુદ્ર તાંડવ દરમિયાન પડ્યા હોવાનું કહેવાય છે. કાળીઘાટ તે સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં દક્ષાયની અથવા સતીના જમણા પગનો અંગૂઠો પડયો હતો.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version