Site icon

Karwa Chauth 2025: ક્યારે છે કરવા ચોથ? જાણો વ્રત વિધિ, શુભ મુહૂર્ત અને ચંદ્રદર્શનનો સમય

Karwa Chauth 2025: 10 ઓક્ટોબર, શુક્રવારે કરવા ચોથનો વ્રત રાખવામાં આવશે, જાણો પૂજા વિધિ અને ચાંદ નીકળવાનો સમય

Karwa Chauth 2025 Date, Puja Vidhi, Shubh Muhurat and Moonrise Time

Karwa Chauth 2025 Date, Puja Vidhi, Shubh Muhurat and Moonrise Time

News Continuous Bureau | Mumbai

Karwa Chauth 2025: હિંદુ ધર્મમાં સુહાગિન સ્ત્રીઓ માટે કરવા ચોથ નું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જલા વ્રત રાખે છે અને સાંજે ચંદ્રદેવ ના દર્શન પછી પૂજા કરીને પતિની દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. કરવા ચોથ માત્ર વ્રત નહીં, પણ પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક છે.

Join Our WhatsApp Community

કરવા ચોથ 2025: તારીખ અને મુહૂર્ત

આ વર્ષે કરવા ચોથ નું વ્રત 10 ઓક્ટોબર, શુક્રવારના રોજ રાખવામાં આવશે.

અન્ય શહેરોમાં ચાંદ નીકળવાનો સમય થોડો અલગ હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?

કરવા ચોથ વ્રતનું મહત્વ

આ વ્રત પતિની લાંબી આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. સ્ત્રીઓ સોળ શ્રૃંગાર કરે છે, હાથે મહેંદી લગાવે છે અને પરંપરાગત વસ્ત્રો પહેરે છે. સાંજે ચાંદને છલણીથી જોઈને અર્ઘ્ય આપે છે અને પતિના હાથથી પાણી પીને વ્રત તોડે છે.

પૂજા વિધિ અને સામગ્રી

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Today’s Horoscope : આજનો દિવસ:૩ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Wisdom:ચંદ્રનું રત્ન મોતી: શાંત મન અને સફળતા માટે વરદાન, પણ આ ૪ રાશિના જાતકો માટે બની શકે છે મુસીબતનું કારણ.
Today’s Horoscope : આજનો દિવસ:૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version