Site icon

કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

કેદારનાથધામનાં કપાટ આજે સવારે પાંચ વાગ્યે મેષ લગ્નના શુભ સંયોગમાં વિધિ-વિધાન સાથે ખોલી નાખવામાં આવ્યાં છે. કપાટ ખૂલ્યા બાદ મંદિરમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં તીર્થ-પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. જુઓ તસવીરો અને વિડીયો

 

શ્રી કેદારનાથધામના કપાટ ખૂલવાના અવસરે હૃષીકેશના દાનીદાતા સૌરભ કાલરા ગ્રુપ દ્વારા શ્રી કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે આ વર્ષે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જોકે સરકારે કહ્યું છે કે સામાન્ય યાત્રિકોને ચારધામ યાત્રા માટે છૂટ આપવા પર ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. હાલ કોઈને પણ મંજૂરી નથી. 

મોટા સમાચાર : વાવાઝોડાની મુંબઈ પર માઠી અસર; જાણો કયા રસ્તા બંધ કરવામાં આવ્યા તેમ જ લોકલ ટ્રેન અને ઍરપૉર્ટ પર શું અસર થઈ

 

 

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version