Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કેદારનાથધામનાં કપાટ આજે સવારે પાંચ વાગ્યે મેષ લગ્નના શુભ સંયોગમાં વિધિ-વિધાન સાથે ખોલી નાખવામાં આવ્યાં છે. કપાટ ખૂલ્યા બાદ મંદિરમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં તીર્થ-પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. જુઓ તસવીરો અને વિડીયો

 

શ્રી કેદારનાથધામના કપાટ ખૂલવાના અવસરે હૃષીકેશના દાનીદાતા સૌરભ કાલરા ગ્રુપ દ્વારા શ્રી કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે આ વર્ષે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જોકે સરકારે કહ્યું છે કે સામાન્ય યાત્રિકોને ચારધામ યાત્રા માટે છૂટ આપવા પર ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. હાલ કોઈને પણ મંજૂરી નથી. 

મોટા સમાચાર : વાવાઝોડાની મુંબઈ પર માઠી અસર; જાણો કયા રસ્તા બંધ કરવામાં આવ્યા તેમ જ લોકલ ટ્રેન અને ઍરપૉર્ટ પર શું અસર થઈ

 

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Samudrik Shastra Lizard Falling। શરીર પર ગરોળી પડવી શુભ કે અશુભ? સામુદ્રિક શાસ્ત્રમાં છુપાયેલા છે દરેક અંગના આ ચોંકાવનારા સંકેતો!
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips For Wealth। જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો ઉત્તર દિશામાં રાખો આ ૨ ચમત્કારી વસ્તુઓ, ખેંચાઈને આવશે સુખસમૃદ્ધિ
Exit mobile version