Site icon

ચારેબાજુ આર્થિક સંકટથી ઘેરાઇને કંટાળી ગયા છો? તો ઓશિકા નીચે આ વસ્તુ મુકીને સુઇ જાવો

તમે પણ આર્થિક સંકટોથી હવે કંટાળી ગયા છો તો તમે પણ ઓશિકા નીચે આ વસ્તુઓ મુકીને સુઇ જાવો. તમારી અનેક મુશ્કેેલીઓ દૂર થઇ જશે.

Why we can dream in more than one language

સારી ઊંઘથી ભાષા બને છે સમૃદ્ધ… આપણે એવી ભાષામાં સપનાં જોઈએ છીએ જેના વિશે આપણે જાણતા પણ નથી.. જાણો શું કહે છે સંશોધન

News Continuous Bureau | Mumbai

વાસ્તુ અનુસાર તમારે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. જો તમે આ વાતોને ઇગ્નોર કરો છો તો લાંબા ગાળે પણ નુકસાન થઇ શકે છે. જો કે અનેક લોકોને એમ થાય છે કે આટલી બધી મહેનત કર્યા પછી પરિણામ કેમ સારું મળતુ નથી. અનેક મહેનત કર્યા પછી પણ લોકોને પૈસાની બહુ તકલીફ પડતી હોય છે. આમ, જો તમે ચારેબાજુ સંકટથી ઘેરાઇ ગયા છો તો તમે પણ રાત્રે ઊંઘતી વખતે ઓશિકા નીચે આ વસ્તુઓ રાખીને સુઇ જાવો. આમ કરવાથી તમને અનેક મુશ્કેલીઓમાંથી રાહત થાય છે.

Join Our WhatsApp Community

લોઢાની કોઇ વસ્તુ મુકો

તમે જ્યારે રાત્રે સુઇ જાવો ત્યારે તમારા ઓશિકાની નીચે લોઢાની કોઇ પણ વસ્તુ મુકીને સુઇ જાવો. આમ કરવાથી તમારી અનેક તકલીફો દૂર થાય છે. આ સાથે જ તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા બહાર ફેંકાઇ જાય છે અને ધરમાં પોઝિટિવિટી આવે છે.

આ સમાચાર પણ વાંચો :   લખી રાખો! 2023માં આ છે લગ્ન કરવા માટેના સૌથી શુભ મુહૂર્ત, જાણો કયો દિવસ રહેશે સૌથી ઉત્તમ…

ભગવાનના કોઇ પણ પુસ્તકને માથા પાસે રાખો

જ્યારે તમે રાત્રે સૂઇ જાવો એ પહેલા ખાસ કરીને હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનો પાઠ કરીને સુઇ જાવો. આ પાઠ કરવાથી તમારા મનમાં રહેલો ભય દૂર થાય છે અને તમારામાં તાકાત આવે છે. આ પાઠ કરવાથી તમારામાં એકાગ્રતા આવે છે. તમે જે પણ પાઠ કરો એનું પુસ્તક તમારા માથા પાસે રાખીને સુઇ જાવો.

મૂળો રાખીને સુઇ જાવો

તમને આ વાત જાણીને નવાઇ લાગશે પણ આ હકીકત છે. જ્યારે પણ તમે સુઇ જાવો ત્યારે ઓશિકા નીચે મુળો રાખીને સુઇ જાવો અને પછી આ મૂળો તમારે શંકર ભગવાનના મંદિરમાં જઇને ચડાવી દેવો. આમ કરવાથી રાહુનો પ્રભાવ ધટે છે. આ સાથે જ તમારા ઘરમાં પોઝિટિવિટી આવે છે અને નેગેટિવિટી બહાર ફેંકાઇ જાય છે. આ માટે તમે પણ મૂળો રાખીને સૂઇ જાવો.

Note:- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી..

Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Exit mobile version