Site icon News Continuous Bureau | Mumbai

Labh Panchami 2025: દિવાળીના પાંચમા દિવસે મનાવાય છે લાભ પંચમી,જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

Labh Panchami 2025: 26 ઓક્ટોબર, રવિવારના દિવસે મનાવવામાં આવશે લાભ પંચમી, વેપાર અને નવો વ્યવસાય શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ

Labh Panchami 2025: Date, Puja Vidhi, and Auspicious Muhurat You Should Note Now

Labh Panchami 2025: Date, Puja Vidhi, and Auspicious Muhurat You Should Note Now

News Continuous Bureau | Mumbai

હિંદુ પંચાંગ અનુસાર, લાભ પંચમી  કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથીએ ઉજવાય છે. આ તિથિને  સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત માં આ તહેવાર ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ વર્ષે લાભ પંચમી 26 ઓક્ટોબર, રવિવારના દિવસે છે.

Join Our WhatsApp Community

લાભ પંચમીના શુભ મુહૂર્ત

આ સમય દરમિયાન  માતા લક્ષ્મી, ગણેશજી અને શિવજી ની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.

લાભ પંચમીનું મહત્વ

દિવાળીના પાંચમા દિવસે આવતી લાભ પંચમી ખાસ કરીને બિઝનેસ કમ્યુનિટી માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે નવા વહી-ખાતા  શરૂ કરવામાં આવે છે અને તેમાં શુભ-લાભ અને  સ્વસ્તિક ના ચિહ્ન બનાવવામાં આવે છે. આ દિવસે નવો વ્યવસાય , દુકાન  કે ફેક્ટરી  શરૂ કરવી શુભ માનવામાં આવે છે.

લાભ પંચમીની પૂજા વિધિ

આ સમાચાર પણ વાંચો : Guru Transit : ગુરુના કર્ક રાશિમાં પ્રવેશથી આ ત્રણ રાશિના અટકેલા કામ થશે પૂર્ણ, લગ્નમાં આવતી અડચણો દૂર થશે

આ રીતે કરેલી પૂજાથી બિઝનેસ ગ્રોથ , સમૃદ્ધિ  અને પારિવારિક શાંતિ  મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Exit mobile version