Site icon

લલિતા ગૌરી મંદિર.

 લલિતા ગૌરી મંદિર જે લલિતા માતા મંદિર તરીકે પણ ઓળખાય છે.  આ મંદિર ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં નું સૌથી સુંદર અને ઐતિહાસીક મંદિર છે. આ મંદિરનું હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક મહત્વ છે અને તે દેવી લલિતા ગૌરી (દેવી પાર્વતીનું સ્વરૂપ) ને સમર્પિત છે. મંદિરનું નિર્માણ 19 મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ રાણા બહાદુર શાહે 1800-1804 ની વચ્ચે કરાવ્યું હતું.  

Join Our WhatsApp Community
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version