Site icon

લલિતા ગૌરી મંદિર.

 લલિતા ગૌરી મંદિર જે લલિતા માતા મંદિર તરીકે પણ ઓળખાય છે.  આ મંદિર ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં નું સૌથી સુંદર અને ઐતિહાસીક મંદિર છે. આ મંદિરનું હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક મહત્વ છે અને તે દેવી લલિતા ગૌરી (દેવી પાર્વતીનું સ્વરૂપ) ને સમર્પિત છે. મંદિરનું નિર્માણ 19 મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ રાણા બહાદુર શાહે 1800-1804 ની વચ્ચે કરાવ્યું હતું.  

Join Our WhatsApp Community
Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Sharadiya Navratri: શારદીય નવરાત્રી માં હીરાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ; આર્થિક સ્થિતિ થશે મજબૂત.
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Exit mobile version