Site icon

ઓમીક્રોન: આ રાજ્યમાં સ્થિત મહાકાલ મંદિરનો મોટો નિર્ણય, આ આરતીમાં શ્રદ્ધાળુઓને એન્ટ્રી નહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

ઓમીક્રોનના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. 

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર સમિતિએ શ્રદ્ધાળુઓના ભસ્મારતીમાં શામેલ થવા પર રોક લગાવી દીધી છે. 

આ સાથે ઓનલાઈન બુકિંગ પણ રદ કરી દેવાયુ છે

આ નિર્ણય બાદ કોઈપણ શ્રદ્ધાળુ મહાકાલ મંદિરની ભસ્મ આરતીને નહીં જોઈ શકે.

તદુપરાંત રાતે થનારી શયન આરતીના સમયે પણ પરિવર્તન થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે 17 નવેમ્બરએ નાઈટ કર્ફ્યુ હટાવ્યા બાદ 20 દિવસ બાદ 6 ડિસેમ્બરથી જ મહાકાલેશ્વર મંદિરમાં થનારી ભસ્મારતી માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી. 

ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે ફેન્સને આપ્યો મોટો ઝટકો, લીધો આ ચોંકાવનારો નિર્ણય

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version