Site icon

મહારાષ્ટ્રમાં સંકષ્ટી અને મહાશિવરાત્રી પર નિયંત્રણો લાદવામાં આવ્યા. વિશ્વ સુપ્રસિદ્ધ એવા આ મંદિરોમાં કોઈ જ ઉજવણી નહીં થાય.

આ વર્ષે મહારાષ્ટ્રમાં અંગારીકા તેમજ મહાશિવરાત્રી ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધા છે.

વિશ્વ પ્રસિદ્ધ તુંગારેશ્વરમાં મહાશિવરાત્રી નો ઉત્સવ બંધ રહેશે.

Join Our WhatsApp Community

પુના સુપ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ મંદિર માં અંગારીકા ના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મહારાષ્ટ્રમાં સૌથી વધુ જ્યોતિર્લિંગો વિરાજમાન છે. આ તમામ શ્રી ક્ષેત્ર માં મર્યાદિત અથવા પૂર્ણ રીતે મહાશિવરાત્રી નહીં થાય.

જય શ્રી રામ, થઈ ગયું કામ. વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન માં આટલા હજાર કરોડ ભેગા થયા….

Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Exit mobile version