Site icon

મહારાષ્ટ્રમાં સંકષ્ટી અને મહાશિવરાત્રી પર નિયંત્રણો લાદવામાં આવ્યા. વિશ્વ સુપ્રસિદ્ધ એવા આ મંદિરોમાં કોઈ જ ઉજવણી નહીં થાય.

આ વર્ષે મહારાષ્ટ્રમાં અંગારીકા તેમજ મહાશિવરાત્રી ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધા છે.

વિશ્વ પ્રસિદ્ધ તુંગારેશ્વરમાં મહાશિવરાત્રી નો ઉત્સવ બંધ રહેશે.

Join Our WhatsApp Community

પુના સુપ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ મંદિર માં અંગારીકા ના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મહારાષ્ટ્રમાં સૌથી વધુ જ્યોતિર્લિંગો વિરાજમાન છે. આ તમામ શ્રી ક્ષેત્ર માં મર્યાદિત અથવા પૂર્ણ રીતે મહાશિવરાત્રી નહીં થાય.

જય શ્રી રામ, થઈ ગયું કામ. વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન માં આટલા હજાર કરોડ ભેગા થયા….

Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Exit mobile version