Site icon

મહારાષ્ટ્રમાં સંકષ્ટી અને મહાશિવરાત્રી પર નિયંત્રણો લાદવામાં આવ્યા. વિશ્વ સુપ્રસિદ્ધ એવા આ મંદિરોમાં કોઈ જ ઉજવણી નહીં થાય.

આ વર્ષે મહારાષ્ટ્રમાં અંગારીકા તેમજ મહાશિવરાત્રી ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધા છે.

વિશ્વ પ્રસિદ્ધ તુંગારેશ્વરમાં મહાશિવરાત્રી નો ઉત્સવ બંધ રહેશે.

Join Our WhatsApp Community

પુના સુપ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ મંદિર માં અંગારીકા ના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મહારાષ્ટ્રમાં સૌથી વધુ જ્યોતિર્લિંગો વિરાજમાન છે. આ તમામ શ્રી ક્ષેત્ર માં મર્યાદિત અથવા પૂર્ણ રીતે મહાશિવરાત્રી નહીં થાય.

જય શ્રી રામ, થઈ ગયું કામ. વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન માં આટલા હજાર કરોડ ભેગા થયા….

Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Mahalakshmi Rajyoga: આજથી ‘આ’ રાશિઓના નસીબના દરવાજા ખુલશે; મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ
Exit mobile version