Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં સંકષ્ટી અને મહાશિવરાત્રી પર નિયંત્રણો લાદવામાં આવ્યા. વિશ્વ સુપ્રસિદ્ધ એવા આ મંદિરોમાં કોઈ જ ઉજવણી નહીં થાય.

આ વર્ષે મહારાષ્ટ્રમાં અંગારીકા તેમજ મહાશિવરાત્રી ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધા છે.

વિશ્વ પ્રસિદ્ધ તુંગારેશ્વરમાં મહાશિવરાત્રી નો ઉત્સવ બંધ રહેશે.

Join Our WhatsApp Channel

પુના સુપ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ મંદિર માં અંગારીકા ના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મહારાષ્ટ્રમાં સૌથી વધુ જ્યોતિર્લિંગો વિરાજમાન છે. આ તમામ શ્રી ક્ષેત્ર માં મર્યાદિત અથવા પૂર્ણ રીતે મહાશિવરાત્રી નહીં થાય.

જય શ્રી રામ, થઈ ગયું કામ. વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન માં આટલા હજાર કરોડ ભેગા થયા….

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Remedies for Mangal Dosha મંગળદોષને કારણે લગ્નમાં વિલંબ? આ ૫ અચૂક ઉપાયોથી દૂર થશે વિવાહના અવરોધો
Planetary Transit Update ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર, સૂર્ય અને નેપ્ચ્યુન વચ્ચે બનશે ‘કેન્દ્ર યોગ’, જાણો તમારી રાશિ પર અસર
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version