Site icon

મહાવીર સ્વામી મંદિર. 

મહાવીર સ્વામી મંદિર એ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્થિત એક આદરણીય જૈન મંદિર છે. આ પ્રાચીન મંદિર 1619 ની સાલ કરતાં પહેલાના સમયનું હોવાનું માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી છે. ભગવાન મહાવીર સ્વામીની સફેદરંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ ઉપરાંત મંદિરમાં જૈન ધર્મના ત્રીસ તીર્થંકરોની ધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version