Site icon

મહાવીર સ્વામી મંદિર. 

મહાવીર સ્વામી મંદિર એ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્થિત એક આદરણીય જૈન મંદિર છે. આ પ્રાચીન મંદિર 1619 ની સાલ કરતાં પહેલાના સમયનું હોવાનું માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી છે. ભગવાન મહાવીર સ્વામીની સફેદરંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ ઉપરાંત મંદિરમાં જૈન ધર્મના ત્રીસ તીર્થંકરોની ધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 

Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Exit mobile version