Site icon

મહાવીર સ્વામી મંદિર. 

મહાવીર સ્વામી મંદિર એ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્થિત એક આદરણીય જૈન મંદિર છે. આ પ્રાચીન મંદિર 1619 ની સાલ કરતાં પહેલાના સમયનું હોવાનું માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી છે. ભગવાન મહાવીર સ્વામીની સફેદરંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ ઉપરાંત મંદિરમાં જૈન ધર્મના ત્રીસ તીર્થંકરોની ધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 

Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Mahalakshmi Rajyoga: આજથી ‘આ’ રાશિઓના નસીબના દરવાજા ખુલશે; મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન
Exit mobile version