Site icon News Continuous Bureau | Mumbai

મૈહર દેવી મંદિર.

મૈહર દેવી મંદિર એ મધ્ય પ્રદેશના સતના ગામમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર દેવી સતીના 51 શક્તિપીઠોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સતીને ભગવાન શિવ લઈ જતા હતા, ત્યારે તેમના ગળાનો હાર અહીં પડી ગયો હતો અને આ રીતે મંદિરનું નામ ‘મૈહર’ પડ્યું હતું. જેનો અર્થ ‘માતાના ગળાનો હાર’ થાય છે.

Join Our WhatsApp Channel
Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Today’s Horoscope : આજનો દિવસ:૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Rashi Parivartan 2026 શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓ માટે બનશે વિશેષ ધન યોગ; થશે આર્થિક લાભ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version