Site icon News Continuous Bureau | Mumbai

26 સપ્ટેમ્બર થી શરૂ થશે શરદીય નવરાત્રીનો તહેવાર-જાણો 9 દિવસ ના પહેરવાના રંગોની તારીખ-વાર યાદી

News Continuous Bureau | Mumbai

26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર મુખ્યત્વે મહિલા વર્ગમાં વિશેષ આકર્ષણ ધરાવે છે. બે વર્ષ પછી ફરી એકવાર આ વર્ષે આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી 9 રંગોના કપડાં પહેરવામાં આવે છે. તેથી નવ દિવસ સુધી દરરોજ ઓફિસ જતી વખતે, ગરબા રમતી વખતે લોકો આ રંગને ખૂબ જ ઉત્સાહથી ફોલો કરે છે.

Join Our WhatsApp Community

નવરાત્રી 2022 ના નવરંગો નીચે મુજબ છે…

26 સપ્ટેમ્બર પ્રથમ – પહેલો દિવસ – સફેદ

27 સપ્ટેમ્બર દ્વિતીય – બીજો દિવસ – લાલ

28 સપ્ટેમ્બર તૃતીયા – ત્રીજો દિવસ – રોયલ બ્લુ

29 સપ્ટેમ્બર ચતુર્થી – ચોથો દિવસ – પીળો

30 સપ્ટેમ્બર પંચમી – પાંચમો દિવસ – લીલો

1 ઓક્ટોબર ષષ્ઠી – છઠ્ઠો દિવસ – ગ્રે

2 ઓક્ટોબર સપ્તમી – સાતમો દિવસ – નારંગી

3 ઓક્ટોબર અષ્ટમી – આઠમો દિવસ – પીકોક ગ્રીન 

4 ઑક્ટોબર નોમ – નવમો દિવસ – ગુલાબી

આ સમાચાર પણ વાંચો : શનિ ગ્રહ આપણ ને કેવી રીતે અને ક્યારે કરે છે અસર – જાણો તેનાથી બચવાના ઉપાયો વિશે

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version