Site icon

ચારધામની યાત્રા કરવા વાળા ભક્તોની સંખ્યામાં થયો વધારો, અત્યાર સુધીમાં આટલા હજાર ભક્તોએ લીધી મુલાકાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ચારધામ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. 

ઉત્તરાખંડમાં આ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત કરી દીધી છે. 

ચારધામ માટે અત્યાર સુધીમાં 42 હજારથી વધુ ઈ-પાસ આપવામાં આવ્યા છે. તો ત્યાં, 2530 થી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે.

જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ગત 16 સપ્ટેમ્બરે નૈનીતાલ હાઇકોર્ટે ચારધામ યાત્રા અંગે સુનાવણી કર્યા બાદ યાત્રા શરૂ કરવાનો નિર્ણય આપ્યો હતો. 

આજથી શરૂ થયા પિતૃ પક્ષ શ્રાદ્ધ, પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Dhan Shakti Yog: દિવાળી પછી ‘આ’ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; ધન દાતા શુક્ર બનાવશે ધન શક્તિ યોગ
Shani Gochar 2025: 3 ઓક્ટોબરથી ‘આ’ રાશિઓના ઘરમાં આવશે પૈસા; 27 વર્ષ પછી શનિ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ
Indira Ekadashi 2025: 17 સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે ઇંદિરા એકાદશી એકાદશી, જાણો શું છે તેનું મહત્વ
Exit mobile version