Site icon

ચારધામની યાત્રા કરવા વાળા ભક્તોની સંખ્યામાં થયો વધારો, અત્યાર સુધીમાં આટલા હજાર ભક્તોએ લીધી મુલાકાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ચારધામ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. 

ઉત્તરાખંડમાં આ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત કરી દીધી છે. 

ચારધામ માટે અત્યાર સુધીમાં 42 હજારથી વધુ ઈ-પાસ આપવામાં આવ્યા છે. તો ત્યાં, 2530 થી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે.

જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ગત 16 સપ્ટેમ્બરે નૈનીતાલ હાઇકોર્ટે ચારધામ યાત્રા અંગે સુનાવણી કર્યા બાદ યાત્રા શરૂ કરવાનો નિર્ણય આપ્યો હતો. 

આજથી શરૂ થયા પિતૃ પક્ષ શ્રાદ્ધ, પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Exit mobile version