દેશની રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ગણતંત્ર દિવસે રામ મંદિરની ઝાંકીને પહેલું સ્થાન મળ્યું હતું.
હવે તે શ્રી રામ મંદિર ની ઝાંખી ઉત્તર પ્રદેશના દરેક ગામમાં ફેરવવામાં આવશે
જે ગામમાંથી આ રથ ફરશે ત્યાં તેના પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રામ રથને પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યું.
