Site icon

રામ રથની જય જય કાર. રાજપથ ની પરેડમાં શામેલ રામ મંદિર ની ઝાંકી નષ્ટ નહીં કરવામાં આવે. પરંતુ આ થશે…. જાણો વિગત…

દેશની રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ગણતંત્ર દિવસે રામ મંદિરની ઝાંકીને પહેલું સ્થાન મળ્યું હતું.

હવે તે શ્રી રામ મંદિર ની ઝાંખી ઉત્તર પ્રદેશના દરેક ગામમાં ફેરવવામાં આવશે

Join Our WhatsApp Community

જે ગામમાંથી આ રથ ફરશે ત્યાં તેના પર પુષ્પવર્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રામ રથને પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યું.

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version