Site icon

શ્રી કાર્યા સિદ્ધિ અંજનેય સ્વામી મંદિર.

કાર્યા સિદ્ધિ હનુમાન મંદિર ગિરિનગર, બેંગ્લોરના દક્ષિણ ભાગમાં સ્થિત છે. કાર્યા એટલે કે ઈચ્છા અને સિદ્ધિનો અર્થ થાય છે પરિપૂર્ણ. ભક્તોનું માનવું છે કે અહીં ભગવાન હનુમાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંદિર અવધૂત દત્ત પીઠમ દ્વારા સંચાલિત છે. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીએ અહીં ભગવાન હનુમાનની સ્થાપના કરી હતી.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Shani Gochar 2025: દશેરા પછી ‘આ’ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ; શનિના નક્ષત્ર ગોચરથી બનશે માલામાલ
Surya Grahan 2025: સર્વપિતૃ અમાસના દિવસે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ; જાણો તારીખ અને સૂતકનો સમય
Exit mobile version