Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટકમાં મતદાન વચ્ચે રાજસ્થાન પહોંચ્યા PM મોદી, નાથદ્વારામાં થઈ ફૂલોની વર્ષા, નાથદ્વારા મંદિરમાં શ્રીજી બાવા ના દર્શન કર્યા.

આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન પહોંચી ગયા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું. PM મોદી આજે કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કરશે.

Narendra Modi at Nathdwara temple

Narendra Modi at Nathdwara temple

  News Continuous Bureau | Mumbai

આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા સ્પીલ કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન ક્રેન્દ્ર મોદી રાજસ્થાન પહોંચી ગયા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું.

Join Our WhatsApp Community

PM મોર્દી આજે કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યોર્સ કરશે. વડા પ્રધાન સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે પાર્ટી દ્વારા આયોજિત જનસભાને પણ સંબોધિત કરશે.

નાથદ્વારા પહોંચતા જ લોકોએ વેડાપ્રધાન મોદીની કાર પર ફૂલોની વર્ષા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને નાથદ્વારા મંદિરમાં શ્રીજી બાવા ના દર્શન કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: હવે રશિયા ભારત પાસેથી રૂપિયામાં પેમેન્ટ સ્વીકારતા ખચકાઈ રહ્યું છે. શું ભારત માટે ચિંતાનો વિષય છે?

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
Exit mobile version