Site icon

મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં

News Continuous Bureau | Mumbai

આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધોને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

આ પાવન અવસર પર મુંબઈની આરાધ્યા દેવી એટલે કે મુંબા દેવી મંદિરમાં દેવી માતાનો ફૂલોના હારથી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.

આ વિશેષ શૃંગારમાં માતાનું અનેરું રૂપ જોવા મળી રહ્યું છે. જે મનને મોહી લે છે.. જુઓ તસવીરો.. 

આ સમાચાર પણ વાંચો : આજે નવરાત્રિનો પ્રથમ દિવસ- જાણો મા શૈલપુત્રીની પૂજાની રીત-શુભ સમય મંત્ર અને શુભ રંગ

Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Exit mobile version