Site icon News Continuous Bureau | Mumbai

પશુપતિનાથ મંદિર, મંદસૌર.

પશુપતિનાથ મંદિર એ મધ્યપ્રદેશના મંદસૌરમાં આવેલું એક હિન્દૂ મંદિર છે. જે દેવાધિદેવ ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર શિવના નદી પર સ્થિત છે, અને મંદિર આઠ-ચહેરાવાળા શિવલિંગ માટે જાણીતું છે. આઠ ચહેરાઓ શૈવ પંથમાં શિવના આઠ પાસાંના પ્રતીકાત્મક છે. માનવામાં આવે છે કે આ મંદિર 5 મી કે 6 ઠ્ઠી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તેમાં ઘણા રસપ્રદ શિલાલેખો છે જેણે આ પ્રદેશમાં ઘણા પુરાતત્ત્વીય શોધની તારીખ નક્કી કરવામાં મદદ કરી હતી.

Join Our WhatsApp Channel

 

Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Today’s Horoscope : આજનો દિવસ:૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Rashi Parivartan 2026 શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓ માટે બનશે વિશેષ ધન યોગ; થશે આર્થિક લાભ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version