Site icon

પાવાગઢ શક્તિપીઠ.

પાવાગઢ એ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક હિન્દૂ મંદિર છે. પાવાગઢ એ 51 શક્તિપીઠમાંનુ એક છે. કહેવાય છે કે જયારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહિયાં માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલાં માટે આ શક્તિપીઠ અહિયાં છે. અહિયાં માતા એ મહાકાળી સ્વરૂપમાં બિરાજમાન છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  

Join Our WhatsApp Community
Dhanteras 2025: 18 ઓક્ટોબર ધનતેરસ પર શનિ પ્રદોષ વ્રત નો યોગ, આ રાશિઓ માટે શરૂ થશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version