Site icon

પાવાગઢ શક્તિપીઠ.

પાવાગઢ એ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક હિન્દૂ મંદિર છે. પાવાગઢ એ 51 શક્તિપીઠમાંનુ એક છે. કહેવાય છે કે જયારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહિયાં માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલાં માટે આ શક્તિપીઠ અહિયાં છે. અહિયાં માતા એ મહાકાળી સ્વરૂપમાં બિરાજમાન છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  

Join Our WhatsApp Community
Surya Gochar 2026: સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ૧૩ ફેબ્રુઆરીથી આ ૩ રાશિઓ માટે શરૂ થશે કપરો સમય! ૧ મહિના સુધી સંભાળીને રહેજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Evening Diya: રોજ સાંજે ઘરની બહાર પ્રગટાવો છો દીવો? ભૂલથી પણ ન કરતા આ ૫ ભૂલો, જાણી લો દીવો પ્રગટાવવાની સાચી રીત અને સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version