Site icon

 શ્રી ચારધામયાત્રાનું એક ધામ એટલે કે યમુનોત્રીના કપાટ ખૂલ્યા. જુઓ યમુનોત્રીધામની પહેલી તસવીર. 

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આજે યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12:15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિથી ખોલવામાં આવ્યા છે. 

દરવાજા ખૂલ્યા બાદ સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ધામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળાને જોતાં આ વખતે કપાટના ઉદ્ઘાટનમાં પૂજારી, તીર્થ-પુરોહિત સહિત કુલ 25 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ


 

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Exit mobile version