ઓડિશા અને જગન્નાથપુરીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં જગન્નાથજી મંદિરના અધિકારીઓએ એક મોટો નિર્ણય લીધો છે
મંદિરના અધિકારીઓએ ૧૨મી સદીનું આ મંદિર 15 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ઓડિશા સરકારે રાજ્યમાં લોકડાઉન લગાવ્યા બાદ પાંચ મેથી આ જગવિખ્યાત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કર્યું છે.
મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર
