Site icon

 કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે 

ઓડિશા અને જગન્નાથપુરીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં જગન્નાથજી મંદિરના અધિકારીઓએ એક મોટો નિર્ણય લીધો છે

મંદિરના અધિકારીઓએ ૧૨મી સદીનું આ મંદિર 15 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ઓડિશા સરકારે રાજ્યમાં લોકડાઉન લગાવ્યા બાદ પાંચ મેથી આ જગવિખ્યાત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કર્યું છે.

મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર

Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version