Site icon News Continuous Bureau | Mumbai

 કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે 

ઓડિશા અને જગન્નાથપુરીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં જગન્નાથજી મંદિરના અધિકારીઓએ એક મોટો નિર્ણય લીધો છે

મંદિરના અધિકારીઓએ ૧૨મી સદીનું આ મંદિર 15 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે ઓડિશા સરકારે રાજ્યમાં લોકડાઉન લગાવ્યા બાદ પાંચ મેથી આ જગવિખ્યાત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કર્યું છે.

મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર

Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version