Site icon

 મંદિરોને ફરી લાગ્યું કોરોનાનું ગ્રહણ, આ પ્રખ્યાત મંદિરના દરવાજા સોમવારથી ભક્તો માટે બંધ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ફરી ભક્તો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કોરોનાનાં વધતાં કેસના પગલે તંત્ર દ્વારા જગન્નાથ મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 

એટલે કે હવે મંદિર 10 જાન્યુઆરીથી લઈ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 

એવું માનવામાં આવે છે જગન્નાથ મંદિરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો આવે છે જેના કારણે હમણાં વધતા કેસ વચ્ચે ભક્તોની ભીડમાં સંક્રમણ વધવાની શક્યતા છે. 

2021ની સાલમાં આ કારણથી રેલવે એક્સિડન્ટમા થયા સૌથી વધુ મૃત્યુ; જાણો વિગત
 

Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Exit mobile version