Site icon News Continuous Bureau | Mumbai

 મંદિરોને ફરી લાગ્યું કોરોનાનું ગ્રહણ, આ પ્રખ્યાત મંદિરના દરવાજા સોમવારથી ભક્તો માટે બંધ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ફરી ભક્તો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કોરોનાનાં વધતાં કેસના પગલે તંત્ર દ્વારા જગન્નાથ મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 

એટલે કે હવે મંદિર 10 જાન્યુઆરીથી લઈ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 

એવું માનવામાં આવે છે જગન્નાથ મંદિરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો આવે છે જેના કારણે હમણાં વધતા કેસ વચ્ચે ભક્તોની ભીડમાં સંક્રમણ વધવાની શક્યતા છે. 

2021ની સાલમાં આ કારણથી રેલવે એક્સિડન્ટમા થયા સૌથી વધુ મૃત્યુ; જાણો વિગત
 

Today’s Horoscope : આજનો દિવસ:૨૬ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Money Tips।કમાણી કરો છો પણ હાથમાં રૂપિયો નથી બચતો? ઘરમાં આ ખાસ જગ્યાએ રાખી લો હવનની રાખ, લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ!
Nautapa 2026 Rashifal। નૌતપાના ૯ દિવસ આ રાશિઓ માટે સાબિત થશે વરદાન! સૂર્યદેવના પ્રકોપ વચ્ચે ચમકી જશે આ જાતકોનું નસીબ, જુઓ તમારું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ મે ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version