Site icon

મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે, દર કલાકે આટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. પણ આ શરતો સાથે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર

આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે. 

આ પગલે મુંબઈના પ્રભાદેવીમાં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે ખુલશે.  

મંદિરની એપ પરથી QR કોડ સ્કેન કરી પ્રિ-રજીસ્ટ્રેશન થઈ શકશે અને દર કલાકે 250 શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકાશે.

જોકે જેઓ પાસે ઓનલાઇન આરક્ષણ સાંકેતિક ચિહ્ન (કયુઆર કોડ) નથી. તેઓને પ્રવેશ આપવામાં નહીં આવે. ક્યુઆરકોડ નોન-ટ્રાન્સફરેબલ રહેશે. 

બધા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવું પડશે. ભક્તોને પ્રસાદ, હાર, ફૂલ અને પૂજા સામગ્રી સાથે પ્રવેશ નહીં અપાય.

ફ્લાયઓવર પર ઍક્સિડન્ટ રોકવા ટૂ-વ્હીલરને લઈને ટ્રાફિક ખાતાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version