Site icon

રોકડિયા હનુમાન મંદિર.

રોકડિયા હનુમાન મંદિરએ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલુ છે. અહીં હનુમાનજી સાક્ષાત બિરાજીતા હોવાનું માનવામાં આવે છે. રોકડિયા  હનુમાનજી નામ પડવા પાછળું કારણ પણ ઘણું રસપ્રદ છે. અહી આવતા ભક્તો મુજબ આ હનુમાનજી એટલા ચમત્કારીક છે કે ભક્તોને તેનો પરચો રોકડો એટલે કે તાત્કાલિક મળે છે. જેથી તેમને રોકડીયા હનુમાન કહેવાય છે.   

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: આ 4 રાશિઓ માટે ધનતેરસ લાવશે ધન અને સમૃદ્ધિ, માતા લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા
Exit mobile version