Site icon

રોકડિયા હનુમાન મંદિર.

રોકડિયા હનુમાન મંદિરએ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલુ છે. અહીં હનુમાનજી સાક્ષાત બિરાજીતા હોવાનું માનવામાં આવે છે. રોકડિયા  હનુમાનજી નામ પડવા પાછળું કારણ પણ ઘણું રસપ્રદ છે. અહી આવતા ભક્તો મુજબ આ હનુમાનજી એટલા ચમત્કારીક છે કે ભક્તોને તેનો પરચો રોકડો એટલે કે તાત્કાલિક મળે છે. જેથી તેમને રોકડીયા હનુમાન કહેવાય છે.   

Join Our WhatsApp Community
Garud Puran: ગરુડ પુરાણ મુજબ પાપ અને પુણ્યનો આગામી જન્મ પર પ્રભાવ, જાણો મૃત્યુ બાદ આત્માની સફર અને યોનિઓનું વિજ્ઞાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Negative Energy Signs: ખરાબ નજર કે નકારાત્મક શક્તિ? ઘરમાં પ્રવેશતા જ જો આવું અનુભવાય તો તરત જ કરો આ કામ; જાણો ઘરને પવિત્ર રાખવાની રીત.
Exit mobile version