Site icon

સંકટ મોચન હનુમાન મંદિર.

સંકટ મોચન હનુમાન મંદિર ઉત્તર પ્રદેશ ના વારાણસીમાં સ્થિત એક હિન્દુ મંદિર છે. આ મંદિર સર્વશક્તિશાળી ભગવાન હનુમાનને સમર્પિત છે. મંદિરની સ્થાપના પ્રખ્યાત હિન્દુ ઉપદેશક અને કવિ સંત શ્રી ગોસ્વામી તુલસીદાસે 16 મી સદીની શરૂઆતમાં કરી હતી. દર મંગળવાર અને શનિવારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારા આ મંદિરની મુલાકાત લેવામાં આવે છે અને ભક્તો અહીં રહેતા વાંદરાઓને જોઈ શકે છે, જેને શુભ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Exit mobile version