Site icon News Continuous Bureau | Mumbai

સંકટ મોચન હનુમાન મંદિર.

સંકટ મોચન હનુમાન મંદિર ઉત્તર પ્રદેશ ના વારાણસીમાં સ્થિત એક હિન્દુ મંદિર છે. આ મંદિર સર્વશક્તિશાળી ભગવાન હનુમાનને સમર્પિત છે. મંદિરની સ્થાપના પ્રખ્યાત હિન્દુ ઉપદેશક અને કવિ સંત શ્રી ગોસ્વામી તુલસીદાસે 16 મી સદીની શરૂઆતમાં કરી હતી. દર મંગળવાર અને શનિવારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારા આ મંદિરની મુલાકાત લેવામાં આવે છે અને ભક્તો અહીં રહેતા વાંદરાઓને જોઈ શકે છે, જેને શુભ માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel

 

Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Exit mobile version