Site icon News Continuous Bureau | Mumbai

સંકટ મોચન હનુમાન મંદિર.

સંકટ મોચન હનુમાન મંદિર ઉત્તર પ્રદેશ ના વારાણસીમાં સ્થિત એક હિન્દુ મંદિર છે. આ મંદિર સર્વશક્તિશાળી ભગવાન હનુમાનને સમર્પિત છે. મંદિરની સ્થાપના પ્રખ્યાત હિન્દુ ઉપદેશક અને કવિ સંત શ્રી ગોસ્વામી તુલસીદાસે 16 મી સદીની શરૂઆતમાં કરી હતી. દર મંગળવાર અને શનિવારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારા આ મંદિરની મુલાકાત લેવામાં આવે છે અને ભક્તો અહીં રહેતા વાંદરાઓને જોઈ શકે છે, જેને શુભ માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel

 

Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version