Site icon

સંકટ મોચન મંદિર.

સંકટ મોચન મંદિર એ હિમાચલ પ્રદેશના કાલકા-શીમલા હાઇવે પર સ્થિત છે. તે હિમાચલ અને શિમલાનું સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે.  હજારો લોકો દર્શન કરવા માટે આ મંદિરની મુલાકાત લે છે. આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મંગળવાર અને શનિવાર છે. સંકટ મોચન મંદિરમાં આ બે દિવસમાં લગભગ 1000 મુલાકાતીઓ આવે છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: આ 4 રાશિઓ માટે ધનતેરસ લાવશે ધન અને સમૃદ્ધિ, માતા લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા
Exit mobile version