Site icon News Continuous Bureau | Mumbai

Shani Dev Puja: શનિદેવની પૂજા માટે યોગ્ય સમય અને વિધિ: જાણો કેવી રીતે મળશે કૃપા અને ટળશે સંકટ

Shani Dev Puja: શનિદેવની પૂજા સાંજના સમયે કરવી શ્રેષ્ઠ, તલના તેલથી દીપક અને “ॐ शं शनैश्चराय नमः”ના જાપથી મળે છે શનિદેવની કૃપા

Shani Dev Puja: Right Time and Method to Worship Shani Dev for Blessings and Relief

Shani Dev Puja: Right Time and Method to Worship Shani Dev for Blessings and Relief

News Continuous Bureau | Mumbai

Shani Dev Puja: હિંદુ ધર્મમાં શનિદેવ ને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે – સારા કર્મો માટે આશીર્વાદ અને ખરાબ કર્મો માટે દંડ. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા યોગ્ય સમયે અને યોગ્ય વિધિથી કરવી જરૂરી છે.

Join Our WhatsApp Channel

શનિદેવની પૂજા માટે શ્રેષ્ઠ સમય

શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા

શનિદેવ પૂજન વિધિ

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૮ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
June Grah Gochar 2026 Predictions। જૂન મહિનામાં ચમકશે આ ૫ રાશિઓનું ભાગ્ય ગુરુસૂર્યનું મોટું ગોચર, અણધાર્યો ધનલાભ અને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version