Site icon

શ્રી ભુરખીયા હનુમાન મંદિર. 

ભુરખીયા હનુમાન મંદિર ગુજરાતના અમરેલી જીલ્‍લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલું છે. આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો. અહિં હિન્‍દુ ઘમૅની ચોયાઁસીનું મહત્‍વ છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે. ચૈત્ર સુદ-પૂનમને દિવસે અહીં ભાતીગળ – ભવ્‍ય મેળો ભરાય છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Tambe Ka Paya 2026: તાંબાના પાયા પર શનિનો પ્રવેશ, આ ત્રણ રાશિઓના લોકોને મળશે સફળતા અને ભાગ્યનો ભરપૂર સાથ.
Today’s Horoscope : આજનો દિવસ:29 નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Panchak 2025: પંચક ૨૦૨૫ શરૂ, આગામી પાંચ દિવસ કયા કાર્યો વર્જિત છે? જાણો નિયમો અને અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો.
Exit mobile version