Site icon News Continuous Bureau | Mumbai

અમરનાથ યાત્રા પર હંગામી રોક- આ કારણે યાત્રાળુઓને કેમ્પ પર જ રોકી દેવાયા- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં શ્રી અમરનાથ યાત્રા(Shri Amarnath Yatra)ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

ખરાબ હવામાનને કારણે પહલગામ અને બાલટાલ માર્ગોથી પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

લગભગ 6,000 મુસાફરોને બાલતાલથી પવિત્ર ગુફા સુધીના માર્ગ પર બનાવવામાં આવેલા સુરક્ષિત સ્થાનો પર રોકી દેવામાં આવ્યા છે.

પહેલગામના નુનવાન બેઝ કેમ્પના ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓને ચંદનવાડી અને તેનાથી આગળના સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે.

અગાઉ 5મી જુલાઈએ ભારે વરસાદ અને 8મી જુલાઈએ વાદળ ફાટ્યા બાદ યાત્રા અટકાવી દેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit in Cancer આવતીકાલે સૂર્યનું કર્ક રાશિમાં થશે ગોચર, આ 5 રાશિઓ માટે મુશ્કેલીનો સમય, કારકિર્દી અને પરિવારમાં જોવા મળશે અશુભ અસર
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
JupiterMoon Conjunction July 14 ગુરુચંદ્રની યુતિથી આ 4 રાશિઓ પર થશે દૈવી કૃપા, જ્ઞાન, ધન અને ભાગ્યમાં થશે વધારો!
Exit mobile version