Site icon News Continuous Bureau | Mumbai

અમરનાથ યાત્રા પર હંગામી રોક- આ કારણે યાત્રાળુઓને કેમ્પ પર જ રોકી દેવાયા- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં શ્રી અમરનાથ યાત્રા(Shri Amarnath Yatra)ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

ખરાબ હવામાનને કારણે પહલગામ અને બાલટાલ માર્ગોથી પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

લગભગ 6,000 મુસાફરોને બાલતાલથી પવિત્ર ગુફા સુધીના માર્ગ પર બનાવવામાં આવેલા સુરક્ષિત સ્થાનો પર રોકી દેવામાં આવ્યા છે.

પહેલગામના નુનવાન બેઝ કેમ્પના ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓને ચંદનવાડી અને તેનાથી આગળના સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે.

અગાઉ 5મી જુલાઈએ ભારે વરસાદ અને 8મી જુલાઈએ વાદળ ફાટ્યા બાદ યાત્રા અટકાવી દેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત

Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Exit mobile version