Site icon News Continuous Bureau | Mumbai

અમરનાથ યાત્રા પર હંગામી રોક- આ કારણે યાત્રાળુઓને કેમ્પ પર જ રોકી દેવાયા- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં શ્રી અમરનાથ યાત્રા(Shri Amarnath Yatra)ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

ખરાબ હવામાનને કારણે પહલગામ અને બાલટાલ માર્ગોથી પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

લગભગ 6,000 મુસાફરોને બાલતાલથી પવિત્ર ગુફા સુધીના માર્ગ પર બનાવવામાં આવેલા સુરક્ષિત સ્થાનો પર રોકી દેવામાં આવ્યા છે.

પહેલગામના નુનવાન બેઝ કેમ્પના ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓને ચંદનવાડી અને તેનાથી આગળના સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે.

અગાઉ 5મી જુલાઈએ ભારે વરસાદ અને 8મી જુલાઈએ વાદળ ફાટ્યા બાદ યાત્રા અટકાવી દેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત

Feng Shui Tips। ઘરમાં વારંવાર કોઈ બીમાર પડે છે? ખૂણામાં આ રીતે મીઠું રાખવાથી દૂર થશે બધી આફતો!
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Yellow Kalawa Benefits। ચમત્કારી છે આ પીળો દોરો! હાથમાં બાંધતા જ ખૂલી જશે કિસ્મતના તાળા, બસ જાણી લો ધારણ કરવાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version