Site icon

શ્રી ડોલીયા તીર્થ 

શ્રી ડોલીયા તીર્થ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સ્થિત છે. મંદિર ના મુલનાયક ભગવાન નેમિનાથની કાળી રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર ખૂબ મોટું અને ભવ્ય છે. તે એક બે માળની ઇમારત છે. અહીં દર્શનાર્થીઓ માટે રહેવાની સારી જોગવાઈઓ છે.

Join Our WhatsApp Community
Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Exit mobile version