Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ડોલીયા તીર્થ 

શ્રી ડોલીયા તીર્થ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સ્થિત છે. મંદિર ના મુલનાયક ભગવાન નેમિનાથની કાળી રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર ખૂબ મોટું અને ભવ્ય છે. તે એક બે માળની ઇમારત છે. અહીં દર્શનાર્થીઓ માટે રહેવાની સારી જોગવાઈઓ છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan શનિનું નક્ષત્ર પરિવર્તન ૨૦૨૬ ૨ જુલાઈએ શનિ બદલશે ચાલ, આ ૪ રાશિઓ માટે રહેશે અગ્નિપરીક્ષા સમાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version