Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ઘોઘા તીર્થ.

શ્રી ઘોઘા તીર્થ એ ભાવનગર સ્ટેશનથી 21 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિર બારમી સદી કરતાં પહેલાંના સમયનું છે. મંદિરના મૂળનાયક ભગવાન નવખંડ પાર્શ્વનાથની કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મૂર્તિ પ્રાચીન, તેજસ્વી અને ચમત્કારી છે. એવું કહેવામાં આવે છે કે મુસ્લિમ શાસન દરમિયાન જ્યારે અન્ય મંદિરો અને મૂર્તિઓ તૂટી હતી, ત્યારે આ મૂર્તિના પણ નવ ટુકડા કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના પછી ભગવાનનું નામ નવખંડ પાર્શ્વનાથ પડ્યું હતું. 

Join Our WhatsApp Channel
Sun Transit in Gemini સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય.
Gajalakshmi Rajyog ગુરુશુક્રની યુતિથી બની રહ્યો છે ‘ગજલક્ષ્મી રાજયોગ’ આ રાશિઓનું નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shravan Solar Eclipse શ્રાવણી સોમવાર અને સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ, આ રાશિના લોકોએ રાખવી પડશે વિશેષ કાળજી.
Exit mobile version