Site icon

શ્રી ખેડબ્રહ્મા તીર્થ. 

શ્રી ખેડબ્રહ્મા તીર્થ એ ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન થી અડધો માઇલના અંતરે આવેલું છે. આ એક ખૂબ પ્રાચીન પવિત્ર સ્થળ છે. હાલનું મંદિર 500 વર્ષ પહેલાંનું નિર્માણ માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 90 સે.મી. ઊંચી રંગીન મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન મહાવીર સ્વામી ની  મૂર્તિ જોવા લાયક છે.  

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: આ 4 રાશિઓ માટે ધનતેરસ લાવશે ધન અને સમૃદ્ધિ, માતા લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા
Exit mobile version