Site icon

શ્રી કીર્તિધામ તીર્થ. 

શ્રી કીર્તિધામ તીર્થ એ એક પવિત્ર જૈન તીર્થસ્થાન છે, જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢથી પાલિતાણા તરફના હાઇવે પર સ્થિત છે. આ મંદિરમાં મૂળનાયક ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરમાં મુખ્ય મૂર્તિ ઉપરાંત, ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીરની મૂર્તિ છે. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Parivartan 2026: 2026માં કેતુનો ખેલ: નક્ષત્ર બદલાતા જ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, શું તમારી રાશિ છે આમાં સામેલ?
Wednesday remedies: જો નસીબ સાથ ન આપતું હોય તો બુધવારે કરો આ ઉપાય, કરિયરથી લઈને બિઝનેસમાં થશે પ્રગતિ
Exit mobile version