Site icon

શ્રી કીર્તિધામ તીર્થ. 

શ્રી કીર્તિધામ તીર્થ એ એક પવિત્ર જૈન તીર્થસ્થાન છે, જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢથી પાલિતાણા તરફના હાઇવે પર સ્થિત છે. આ મંદિરમાં મૂળનાયક ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરમાં મુખ્ય મૂર્તિ ઉપરાંત, ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીરની મૂર્તિ છે. 

Join Our WhatsApp Community
Vastu Tips for Evening Diya: રોજ સાંજે ઘરની બહાર પ્રગટાવો છો દીવો? ભૂલથી પણ ન કરતા આ ૫ ભૂલો, જાણી લો દીવો પ્રગટાવવાની સાચી રીત અને સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Mahashivratri 2026: મહાદેવને પ્રસન્ન કરવા કઈ સામગ્રીથી કરશો અભિષેક? જાણો દૂધ, મધ અને શેરડીના રસથી રુદ્રાભિષેક કરવાનું મહાફળ
Today’s Horoscope : આજનો દિવસ:૯ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version