Site icon News Continuous Bureau | Mumbai

 શ્રી કુરકુટેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ. 

શ્રી કુરકુટેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ મધ્ય પ્રદેશમાં સ્થિત એક જૈન મંદિર છે. મંદિરના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથની લગભગ 77 સે.મી.ની, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.  આ મંદિર લગભગ 2860 વર્ષ જૂનું છે. કુરકુટેશ્વર ગામ અગાઉ કુર્કુતેશ્વર તરીકે ઓળખાતું હતું. એવું કહેવામાં આવે છે કે નજીકના ગામ રાજપુરના રાજા, શ્રી ઈશ્વરએ, શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમય દરમિયાન આ શહેરની સ્થાપના કરી અને મંદિર પણ બનાવ્યું હતું. આથી આ શહેરનું નામ કુરકુટેશ્વર અને મંદિરનું નામ શ્રી કુરકુટેશ્વર પાર્શ્વનાથ પડ્યું.

Join Our WhatsApp Channel

 

Chandra Grahan 2026 વર્ષ 2026નું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધાન, મુશ્કેલીઓની છે પૂરી સંભાવના
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 સૂર્ય ગોચર એક વર્ષ બાદ સૂર્ય દેવે પોતાની જ રાશિ સિંહમાં કર્યો પ્રવેશ, જાણો આ ગોચર કેમ માનવામાં આવે છે ખાસ?
Exit mobile version