Site icon

શ્રી નૈના દેવી મંદિર. 

શ્રી નૈના દેવી જીનું મંદિર પંજાબના રૂપનગર જિલ્લાની સરહદે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પર્વતની ટોચ પર સ્થિત છે. નૈના દેવી મંદિર ભારતના 51 સિદ્ધ પીઠોમાંનું એક છે અને તે હિન્દુઓ અને શીખ બંને માટે  ધાર્મિક સ્થળ છે. નૈના દેવી સર્વશક્તિમાન દેવી દુર્ગાનો અવતાર હોવાનું કહેવાય છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ મા દુર્ગા (સતી) ના 51 ટુકડા કરી દીધા હતા ત્યારે તેમની એક આંખ અહીં પડી હતી અને આ તે જ જગ્યા છે જ્યાં નૈના દેવીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
Exit mobile version