Site icon

શ્રી નૈના દેવી મંદિર. 

શ્રી નૈના દેવી જીનું મંદિર પંજાબના રૂપનગર જિલ્લાની સરહદે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પર્વતની ટોચ પર સ્થિત છે. નૈના દેવી મંદિર ભારતના 51 સિદ્ધ પીઠોમાંનું એક છે અને તે હિન્દુઓ અને શીખ બંને માટે  ધાર્મિક સ્થળ છે. નૈના દેવી સર્વશક્તિમાન દેવી દુર્ગાનો અવતાર હોવાનું કહેવાય છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ મા દુર્ગા (સતી) ના 51 ટુકડા કરી દીધા હતા ત્યારે તેમની એક આંખ અહીં પડી હતી અને આ તે જ જગ્યા છે જ્યાં નૈના દેવીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version